सीधे मुख्य सामग्री पर जाएं

UPSCએ લેટરલ એન્ટ્રી એટલે સીધી ભરતી કરવાની જાહેરખરથી દેશભરમાં વિરોધનો વંટોળ કેમ?

- રમેશ સવાણી 

RSS/વડાપ્રધાન/ અદાણી/અંબાણી એવું માને છે કે ઉચ્ચ હોદા પર માત્ર ઉપલા ત્રણ વર્ણના લોકો જ લાયક હોય છે. SC/ST/OBC સમુદાયના લોકોમાં લાયકાત હોતી નથી. એટલે જ ભારત સરકારના સચિવોમાં SC/ST/OBCનું પ્રમાણ તેમની વસ્તીના પ્રમાણમાં નહિવત છે. એવું જ અદાણી/ અંબાણીની કંપનીઓમાં પણ ટોચના સ્થાને SC/ST/OBCનું પ્રમાણ નહિવત છે. સરકાર પાસેથી જમીનો/ જંગલો / સવલતો/ ટેક્સ માફી/ લોન / પર્યાવરણની મંજૂરીઓ વગેરે લેવી છે પણ પોતાની કંપનીના દરવાજા SC/ST/OBC માટે બંધ રાખે છે. આ વ્યવસ્થાને ‘મનુસ્મૃતિ મોડેલ’/ ‘ગુજરાત મોડેલ’ કહી શકાય. 
UPSCએ, 18 ઓગસ્ટ 2024ના રોજ lateral entry દ્વારા 45 joint secretaries, directors, deputy secretariesની ભરતી કરવાની જાહેરખબર આપી છે. જેથી દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. 
લેટરલ એન્ટ્રી શું છે? લેટરલ એન્ટ્રી એટલે સીધી ભરતી, સીધી નિયુક્તિ. તેની શરુઆત 2018માં થઈ હતી. સરકાર (વડાપ્રધાન) માને છે કે ખાનગી ક્ષેત્રના અનુભવી અધિકારીઓને સરકારી ઉચ્ચ હોદ્દા પર બેસાડવાથી બ્યુરોક્રસીને ગતિ મળે.
બંધારણના આર્ટિકલ- 16માં જાહેર નોકરીમાં તકની સમાનતાની; આર્ટિકલ-16 (4) હેઠળ વંચિત વર્ગોની ભાગીદારી જળવાય તેની; આર્ટિકલ- 315માં કેન્દ્ર તથા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન અંગેની જોગવાઈ છે. બંધારણની જોગવાઈ મુજબ સરકારના ઉચ્ચ અધિકારીઓની પસંદગી UPSC કરે છે; જેને આપણે IAS/IPS વગેરે કેડરથી ઓળખીએ છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં તેઓ ચીફ સેક્રેટરી સુધીના હોદ્દા સંભાળતા હોય છે. એક IAS-Indian Administrative Service ને 17-18 વરસની નોકરી થાય ત્યારે તે જોઈન્ટ સેક્રેટરી બને છે. આ જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા ઉપર સરકાર IAS ન હોય તેવી વ્યક્તિની પણ નિમણૂંક કરી શકે, તે સીસ્ટમને ‘લેટરલ એન્ટ્રી’ કહે છે. દેશમાં જોઈન્ટ સેક્રેટરીની 341 જગ્યાઓ છે, તેમાં 249 હોદ્દા ઉપર IAS અધિકારીઓ જ હોય છે. લેટરલ એન્ટ્રીથી સર્વિસ કરતા IAS અધિકારીઓ/ભવિષ્યમાં IAS અધિકારી બનવાની ઝંખના રાખતા યુવાનો/ પછાત વર્ગોને ચિંતા બેઠી છે ! શું Lateral Entry -લેટરલ એન્ટ્રી, અનામત ભૂંસવાની યુક્તિ છે? શું લેટરલ એન્ટ્રી એ ‘નોકરશાહીનું ખાનગીકરણ’ છે?
સરકાર ઈચ્છે કે ‘લોકોની સેવા માટે, talented /motivated /રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી કરવા ઈચ્છતા હોય તેવા અધિકારી હોવા જોઈએ.’ વૈશ્વીકરણે  સરકારનું કામ જટિલ કરી દીધું છે. એટલે આ ક્ષેત્રમાં વિશેષજ્ઞતા/કૌશલની જરુર ઊભી થઈ છે. અર્થવ્યવસ્થા/ ટેકનોલોજી/ અંતરિક્ષ /બાયોટેકનોલોજી/ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં થિંક-ટેન્કની જરુરિયાત ઊભી થઈ છે. વિશિષ્ટ પ્રકારની સેવાની જરુર હોય ત્યાં નિષ્ણાંત વ્યક્તિની નિમણૂંક કરવી આવશ્યક છે. વિષયમાં નિષ્ણાત વ્યક્તિ IAS ન હોય તો પણ શ્રેષ્ઠ હોઈ શકે છે; જેમકે મનમોહનસિંહ/ સામ પિત્રોડા/ વર્ગીજ કુરિયન/ યોગેન્દ્ર અલઘ/ રઘુરામ રાજન/ ઉર્જિત પટેલ વગેરે. લેટરલ એન્ટ્રી કોઈ નવી બાબત નથી, અમેરિકામાં છે જ. ટેકનોલોજી ક્ષેત્રમાં UK/ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ લેટરલ એન્ટ્રી છે જ. તજજ્ઞ તરીકે ઉચિચ હોદ્દા પર સરકાર કોઈની સેવા લે તેવી સામે વાંધો ન હોય; પરંતુ સચિવ તરીકે ‘સામૂહિક ભરતી’ લેટરલ એન્ટ્રીથી કરે તે વાંધાજનક કહેવાય. DoPT-Department of Personnel and Training ની માહિતી મુજબ ઉચ્ચ હોદ્દાઓ ઉપર વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ સાવ ઓછું છે. 2019માં; સેક્રેટરીની કુલ જગ્યા 89 હતી; તેમાં SC-1/ ST-3 હતા; જે 13 અને 7 હોવા જોઈએ. એડિશ્નલ સેક્રેટરીની કુલ જગ્યા 93 હતી; તેમાં SC-6/ ST-5 હતા; જે 14 અને 7 હોવા જોઈએ. જોઈન્ટ સેક્રેટરીની કુલ જગ્યા 275 હતી; તેમાં SC-13/ ST-9 હતા; જે 41 અને 21 હોવા જોઈએ. આ સ્થિતિમાં વંચિત વર્ગોને શંકા ઉદ્દભવે તે સ્વાભાવિક છે. UPSCની તૈયારી કરતા પ્રતિભાશાળી યુવાનોના હક્ક પર આ તરાપ છે. આ વહિવટી ઢાંચા અને સામાજિક ન્યાય વિરુદ્ધનું પગલું છે. 
બ્યુરોક્રસી સહિત દેશના મહત્વના પદો પર વંચિતોનું પ્રતિનિધિત્વ નથી; તેમાં સુધારો કરવાની જગ્યાએ લેટરલ એન્ટ્રી દ્વારા ‘IASનું ખાનગીકરણ’ કરી, ઉચ્ચ પદોથી SC/ST/OBC ને દૂર કરવાની અને ગોડસેવાદીઓ મારફતે વહિવટ કરવાની વડાપ્રધાન દાનત છે. અદાણીના હિતો સાચવવા જ SEBI-Securities and Exchange Board of India ના અધ્યક્ષ તરીકે નોન-IAS Madhabi Puri Buchની નિમણૂંક વડાપ્રધાને કરી છે, જે સખત વાંધાજનક કહી શકાય. વડાપ્રધાનને પણ સચિવ તરીકે બ્રાહ્મણ/ ગોડસે જોઈએ છે. એટલે UPSC મારફતે સચિવ તરીકે ગોડસેની ભરતી કરી રહ્યા છે. આ બંધારણ વિરુદ્ધનું કૃત્ય છે. કેન્દ્ર સરકારે જુદાં જુદાં ખાતાઓમાં મહત્વના પદો માટે ‘લેટરલ એન્ટ્રી’ મારફતે ગોડસેની ભરતી કરી SC/ST/OBCની અનામત છીનવી લીધી છે !

टिप्पणियाँ

ट्रेंडिंग

સીતારામ યેચુરી માટે રાષ્ટ્ર અને તેના લોકોની જરૂરિયાતો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હતી

- રમેશ સવાણી  જીવંત, નમ્ર, સમાજ સાથે જોડાયેલા CPI(M)ના નેતા સીતારામ યેચુરી (12 ઓગસ્ટ 1952/ 12 સપ્ટેમ્બર 2024) 72મા વર્ષે આપણને છોડી ગયા છે. અત્યંત પ્રતિભાશાળી નેતા તરીકે, તેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું અને માર્ક્સવાદી વિચારધારાનું ચમકતું પ્રતીક બની ગયા. વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સત્યતા અને પ્રમાણિકતા માટે તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા. આપણે તેજસ્વી પ્રતિનિધિ ગુમાવ્યા છે. 

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

भारत में मुसलमानों और ईसाईयों के बारे में गलत धारणाएं ही उनके खिलाफ हिंसा की मुख्य वजह

- राम पुनियानी*  जुलाई 2024 में इंग्लैड के कई शहरों में दंगे और उपद्रव हुए. इनकी मुख्य वजह थीं झूठी खबरें और लोगों में अप्रवासी विरोधी भावनाएं. अधिकांश दंगा पीड़ित मुसलमान थे. मस्जिदों और उन स्थानों पर हमले हुए जहां अप्रवासी रह रहे थे. इन घटनाओं के बाद यूके के ‘सर्वदलीय संसदीय समूह’ ने भविष्य में ऐसी हिंसा न हो, इस उद्देश्य से एक रपट जारी की. रपट में कहा गया कि “मुसलमान तलवार की नोंक पर इस्लाम फैलाते हैं” कहने पर पाबंदी लगा दी जाए. इस्लामोफोबिया की जड़ में जो बातें हैं, उनमें से एक यह मान्यता भी है.

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.  

डबल बुलडोज़र भाजपा राज नहीं चाहिए, हेमंत सरकार जन वादे निभाए: ग्रामीणों की आवाज़

- झारखंड जनाधिकार महासभा  आज राज्य के विभिन्न जिलों से 2000 से अधिक लोग राजधानी रांची पहुंचे और हेमंत सोरेन सरकार को अपूर्ण वादों और झारखंड से भाजपा को भगाने की ज़रूरत को याद दिलाए. झारखंड जनाधिकार महासभा ने राज भवन के समक्ष धरने का आयोजन किया. धरने में आये लोगों के नारे “भाजपा हटाओ, झारखंड बचाओ” और “हेमंत सोरेन सरकार, जन मुद्दों पर वादा निभाओ” क्षेत्र में गूँज रहा था.

जाति जनगणना पर दुष्प्रचार का उद्देश्य: जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है

- राम पुनियानी*  पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.