सीधे मुख्य सामग्री पर जाएं

હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે. એ મજૂરોને પાળવા પોષવા પ્રચારકો રાખવા પડે

- અનિલ જોશી 

ભારતીય સંસ્કૃતિને હિન્દુરાષ્ટ્ર બનાવવાનો કોન્ટ્રાક્ટ જે સંગઠને લીધો છે તેની પાસે કોઇ રોડમેપ નથી.ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન નથી  વેદ ઉપનિષદ કે ધર્મગ્રંથોનો અભ્યાસ નથી  ફક્ત "જયશ્રી રામ" ના નારાઓ છાશવારે લગાવતા અંધભક્ત મજૂરોની ફોજ છે. બહુ દેખીતું સત્ય છે કે હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે છે. એ મજૂરોને પાળવા પોષવા પડે છે પ્રચારકો રાખવા પડે છે. ટીવી ચેનલો ખરીદવી પડે છે. મસ્જિદો તોડવી પડેછે  મૂર્ખ લોકોને ભરમાવે એવા તાયફા કરવા પડે છે ધાર્મિક પ્રદૂષણ સર્જવું પડેછે  વધુ પડતા ધાર્મિક પ્રદુષણથી પણ સેક્સ ક્રાઈમ વધે છે. આપણે સંત -મહંતો અને ધર્મગુરુઓના સેક્સ- કૌભાંડો નજરે જોયા છે.
ભારતીય સંસ્કૃતિ વિષે વાત કરતા  ફિરાક ગોરખપુરી બહુ સાચું  કહ્યું છે કે જયારે તમે ભારતીય સંસ્કૃતિની વાત કરો છો ત્યારે એ ન ભૂલવું જોઈએ કે સંસ્કૃતિ ફક્ત  ભારતીય જ હોય છે .સંસ્કૃતિ હિંદુ મુસલમાન નથી હોતી .મુન્નવર લખ્નનવી એ શિવજીની તારીફમાં કાલિદાસ રચિત 'કુમાર સંભવ' નો અનુવાદ કર્યો છે .એનો અંશ તમે વાચો...
चाँद आशा है नमूदार जबी पर जिसकी
दीदार की रखते है तमन्ना जोगी 
ध्यान करते बड़े शौक से जिनका जोगी 
मोक्ष जो मौक्ष के तालिब को अता करते है 
रूह को कैदे -तना सुख से रिहा करते है 
રામથી ઉર્દુ શાયરો ખૂબ  પ્રભાવિત થયા છે .તમને નવાઈ લાગશે ડો . ઇકબાલે  રામ ને  इमामे - हिंद  કહ્યા છે .ઈમામે હિન્દ એટલે ભારતના નેતા હિન્દુસ્તાનના અગ્રગામી . ઇકબાલ લખે છે ;  है राम के वजूद पे हिंदोस्ता को नाज़ अहले नजर समजते है उसको इमामे -हिंद 
સાગર નિઝામીએ તો રામને ઈન્સાનના રૂપમાં બ્રહ્મજ્ઞાન તરીકે જોયા છે.
કૈફી આઝમી જેવા કવિએ ૧૯૬૨મ ચીની આક્રમણ થયું ત્યારે આ ચરિત્રોના માધ્યમથી દેશના યુવાનોને બહુ મોટી જવાબદારી સોપી હતી 
खेच दो अपने खूँ से जमी पर लकीर 
इस तरफ आ न पाए रावन  कोई 
तोड़ दो हाथ ,अहर हाथ उठने लगे 
छुने पाये न सीता का दम कोई 
राम भी तुम , तुम्ही लक्ष्मण साथियों 
अब तुम्हारे हवाले वतन साथियो 
જાફરઅલી ખા એ ' શ્રી રામચંદ્ર ' ગઝલમાં  રામ દ્વારા ' આજ્ઞાપાલન નો સંબંધ ઇસ્લામ સાથે જોડ્યો છે તે ગઝલનું એક ઉદાહરણ: 
न तो नाकूस से है और न असनाम से है 
हिंद की गर्मिए -हंगामा तिरे नाम से है 
मै तेरे शेव ए-तस्लीम से सर धुनता हु 
कि यह एक दूर की निस्बत तुजे इस्लाम से है 
नक्शे -तहेबिज़े -हुनुद अब भी नुमाया है अगर 
तो वः सीता से है ,लक्ष्मण से है और राમ से है
નઝીર અકબરાબાદી જેવા શાયરે બહુ સુંદર કવિતા લખી છે . કૃષ્ણના ચરિત્રએ ભારતની બધી જ ભાષાઓના કવિઓને આકર્ષિત કર્યા છે . નઝીરની આ કવિતા ધ્યાનપૂર્વક વાંચો:
मै क्या क्या वस्फ़ करू यारो 
उस श्यामवरन  औतारी  की 
श्रीकिशन ,कनैया ,मुरलीधर 
मनमोहन कुंज बिहारी  के 
गोपाल मनोहर सांवरिया
घनश्याम अटल बनवारी के 
नंदलाल दुलारे सुंदर छवि
वृज चंद मुकुट जालकारी के 
बन कुञ्ज फिरव्य रास रचन 
सुखदाई  कहान मुरारी के 
સાહિર લુધિયાનવી એ મીરા, રાધા અને સીતા અને પ્રેમના માધ્યમ દ્વારા અનેકવાર પોતાની શ્રદ્ધા મુખરિત કરી છે '.સાહિર લુધિયાનવીએ બન્ને સંસ્કૃતિનો વિનિયોગ કરીને એક ગીત પણ લખ્યું છે જે સહુ મિત્રોની સ્મૃતિમાં આજે પણ સચવાયું હશે: 
अब कोई वतन न उजड़े अब वतन आज़ाद है 
रूह गंगा की ,हिमालय का बदन आज़ाद है 
मंदिरोमे शंख बाजे , मसजिदों में हो  अजान 
शेख का धरम  और दीने - बिरहमन आज़ाद है
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.